આમ પોઝિટિવ એટિટયૂડને આપનાવી જીવનમાં પરિવર્તન લાવો. તો હવે તેનો અમલ કયારથી કરવાનું વિચારો છો?
Tuesday, December 16, 2008
વિચારો બદલી જીવન બદલો
આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે.
પોઝિટિવ વિચારો તમને પ્રગતિના પંથે લઇ જશે અને નકારાત્મક વિચારો તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તેનાથી પણ ખરાબ સ્થિતિ તરફ લઇ જશે. તો સ્વભાવિક છે કે તમે પ્રગતિના પંથે જ જવા માંગશો. એ માટે એક બે દિવસ સુધી તમે તમારી અને તમારી આસપાસના લોકોની ભાષા પર ઘ્યાન આપો. તમે દિવસમાં કેટલી વખત નકારાત્મક શબ્દો ઉરચારો છો તેની નોંધ લો. કોઇ એવી પરિસ્થિતિનું અનુમાન કરો જેનો તમારે ટૂંક સમયમાં સામનો કરવો પડે તેમ હોય. તે સ્થિતિની કલ્પના કરી તમે કેવું વર્તન કરશો એ અંગે વિચારો. તમારા વ્યકિતગત જીવનમાં તમને સતાવી રહી હોય એવી સમસ્યાઓને પહેલાં સમજો. તેનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે કરવાનો જ આગ્રહ રાખો.
આમ પોઝિટિવ એટિટયૂડને આપનાવી જીવનમાં પરિવર્તન લાવો. તો હવે તેનો અમલ કયારથી કરવાનું વિચારો છો?
આમ પોઝિટિવ એટિટયૂડને આપનાવી જીવનમાં પરિવર્તન લાવો. તો હવે તેનો અમલ કયારથી કરવાનું વિચારો છો?
Labels:
Good stuff
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment