કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે
બધું દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
----: સૈફ પાલનપુરી :----
Showing posts with label ગમ્યું તે લખ્યું. Show all posts
Showing posts with label ગમ્યું તે લખ્યું. Show all posts
Wednesday, September 7, 2011
Wednesday, June 23, 2010
પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
એક સ્ત્રી ના પતિ મરા પછી લખેલી શાયરી માં વ્યથા દર્શાવી છે . અને આને જ શાયરી કહેવાય
પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
તોય મૂવો મારો નો થયો
આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો
શાયરી માં "રોયાંને " શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.
પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
તોય મૂવો મારો નો થયો
આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો
શાયરી માં "રોયાંને " શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.
Wednesday, February 18, 2009
ગમ્યું તે લખ્યું
જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.
રચયિતાઃ- અદમ ટંકારવી
મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઇ,
આંગળી જળમાંથી કાઢી ને જગ્યા પુરાઇ ગઇ.
રચયિતાઃ- સૈફ પાલનપુરી
Subscribe to:
Posts (Atom)